દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યાં અંતિમ સંસ્કાર
42 દિવસની લડાઈ બાદ જિંદગી સામે હાર્યાં જંગ
અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો રહ્યાં હાજર
નવી દિલ્હીઃ પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.રાજુ શ્રીવાસ્તવના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ શોકમાં છે. તેઓ છેલ્લા 42 દિવસથી જીવન સાથેની લડાઈ લડી રહ્યાં હતા. શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યાં છે. કોમેડી કિંગ કહેવાતા રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો, અને કલાકારો હાજર રહ્યાં છે.
રાજુ શ્રીવાસ્તવના સાળા પ્રદીપ ખંડેલવાલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું- હું લખનઉથી આવ્યો છું.તેમનું આકસ્મિક નિધન ખૂબ જ દુઃખદ છે. તે બધાને પ્રેમથી મળતા હતા. રાજુ શ્રીવાસ્તવ એક લિજેન્ડ છે અને લિજેન્ડ જ રહેશે.તેમની પાસે યાદો છે, ગમે તે થાય, યાદ રહેશે કે જો રાજુજી જીવતા હોત તો આ વાત આ રીતે કહી હોત.સ્ટાર બન્યાં પછી પણ તે જમીન સાથે જોડાયેલા માણસ હતા.
Delhi | Mortal remains of comedian #RajuSrivastav being taken to Nigambodh Ghat crematorium for last rites.
— ANI (@ANI) September 22, 2022
He passed away at AIIMS yesterday after being admitted here on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym. pic.twitter.com/xosdquZoAY
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14
સવારે ઉઠતાની સાથે જ આ પાનનું પાણી પીવો, પેટમાં ગમે તેટલી આગ લાગી હશે તો તે તરત જ શાંત થઈ જશે ! આંતરડાને અંદરથી ઠંડક આપશે | 2024-04-15 08:57:36
ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ફળ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી છે ભરપૂર | 2024-04-14 09:21:02