ઓટાવાઃ કેનેડામાં વારંવાર બનતી ઘટનાઓમાં ભારતીય યુવાનોના મોત ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં વધુ એક ભારતીય યુવકનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થઈ ગયું છે. કેનેડામાં કાર અકસ્માતમાં 20 વર્ષીય સમાના નિવાસી કંવરપાલ સિંહનું મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભફાટ્યું પડ્યું હતું.
બે દિવસ બાદ શોકગ્રસ્ત પરિવારના સભ્યોએ મૃતદેહને ઘરે પરત લાવવા માટે સરકારની મદદ માંગી છે. કંવરપાલ 20 ઓગસ્ટના રોજ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને કેનેડા ગયાને 2 વર્ષ થયા હતા. બાદકેનેડામાં ભણવાનું પૂર્ણ થયા બાદ કંવરપાલે વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી. તે વાહન મિકેનિક હતો.
તે 20 ઓગસ્ટે પોતાના કામ પર જઈ રહ્યો હતો તે સમયે ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કર્યા બાદ તબીયતમાં સુધારો આવ્યો હતો.
પરંતુ અચાનક તબિયત બગડતા 25 ઓગસ્ટના રોજ તેનું મોત થયું હતું. પરિવારે પંજાબ સરકારને પોતાના દીકરાના પાર્થિવ દેહને ભારત લાવવા મદદ માંગી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24