મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી
રેવડીના વાયદાઓને લઇને પાટીલે આપ્યું નિવેદન
સુરતઃ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે કે, 'હવે થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. દરેક બેઠક 50 હજારથી વધારે મતથી જીતવાનું લક્ષ્યાંક છે. યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી.'
આપના રેવડીના વાયદાઓને લઇ સી.આર પાટીલે કહ્યું કે, 'મારે પૂછવું છે તમને કે શું ગુજરાતની પ્રગતિ ગમતી નથી ? રેવડીવાળા વચનો આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો ત્યારે વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ તો રેવડીમાં જ પુરૂ થઈ જાય.'
સીઆર પાટીલે કહ્યું કે, 'અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. મેઘા પાટકરના આંદોલનના કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ. જેનાથી ગુજરાતે ઘણું ભોગવ્યું છે. જો કે પાટીલની 50 હજારથી વધારે મતોની લિડથી જીતવાની વાત મજાક લાગી રહી છે. અગાઉ તેમને 182 તમામ બેઠકો જીતવાના પણ નિવેદનો કર્યાં હતા, અને તેમની મજાક ઉડી હતી. આ વખતે હવે આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51