Housing Sector Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.. આ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. હાઉસિંગ સેક્ટર માટે પણ ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. બજેટ ભાષણમાં, તેમણે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે. ઔદ્યોગિક કામદારો માટે હોસ્ટેલ-શૈલીના આવાસની સાથે ભાડાના મકાનો બનાવવામાં આવશે. આ જાહેર-ખાનગી ભાગીદારી (PPP મોડ) દ્વારા કરવામાં આવશે.
બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર શહેરી આવાસ માટે વ્યાજબી દરે લોન આપવા માટે વ્યાજ સબસિડી સ્કીમ લાવશે. આ સાથે, સરકાર વધુ સારી ઉપલબ્ધતા સાથે એક કાર્યક્ષમ અને પારદર્શક રેન્ટલ હાઉસિંગ માર્કેટની સ્થાપના કરશે.
નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નાંણામંત્રીએ લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનું ફંડ વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ પાછળ વાર્ષિક રૂ. 10,000 કરોડ ખર્ચવાની જાહેરાત કરવામાં આવી હતી.
#Budget2024 | Finance Minister Nirmala Sitharaman says, "Urban Housing: Under the PM Awas Yojana-Urban 2.0, the housing needs of 1 crore poor and middle-class families will be addressed with an investment of Rs 10 lakh crores. This will include the central assistance of Rs 2.2… pic.twitter.com/EpmBY2s9In
— ANI (@ANI) July 23, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49