ગાંધીનગર:રાજ્યમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથવિધી થવાની હતી પરંતુ નેતાઓમાં અસંતોષને કારણે હવે આવતીકાલે નવા મંત્રીઓ શપથ લઇ શકે છે. આ સંજોગોમાં નારાજ પૂર્વ મંત્રીઓ અને નેતાઓને મનાવવાની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિજય રૂપાણીના બંગલે નારાજ નેતાઓની રજૂઆતો સાંભળીને નિરાકરણ લાવવાની પ્રક્રિયા થઇ રહી છે.
નવા મંત્રીમંડળમાં સિનિયર મંત્રીઓને પડતા મુકવાની વાત આવી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા અને સૌરભ પટેલ જેવા નેતાઓને પડતા મુકવાની વાતથી આ બધા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે, જેથી શપથવિધી પણ પાછી ઠેલવવી પડી છે. બીજી તરફ નીતિન પટેલ પણ નારાજ હોવાથી ભાજપની ચિંતા વધી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજથી આજે ભરશે ઉમેેદવારી પત્રક- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01