મહેસાણાઃ કડી તાલુકાના ખાવડ ગામમાં શક્તિ માતાજી અને કાળકા માતાજીના માંડવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.વૈશાખી સુદ ચૌદસ અને પૂનમના દિવસે યોજાતા બે દિવસીય મહોત્સવમાં વિઠલાપુરના નાયક ભાઈઓએ શક્તિ માતાજી અને કાળકા માતાજીનો વેશ ધારણ કરી માથે સઘળી ઉપાડી હતી. શક્તિ માતાજીના ભુવાજી વિષ્ણુ પટેલે પરંપરા મુજબ તલવારથી જીભનો વાઢ કર્યો હોવાનો દાવો છે.માતાજીના ભુવા દ્વારા જીભનો વાઢ કરવો એ ધાર્મિક પ્રક્રિયાનો એક ભાગ હોવાનું અહીંના લોકોનું કહેવું છે, જો કે અમે આ વાતને કોઇ સમર્થન આપતા નથી.
ઉલ્લેખનીય છે કે આ મહોત્સવની પરંપરા ઈ.સ.1305થી ચાલી આવે છે. એક જ મંદિરમાં બંને માતાજીની સ્થાપના કરવામાં આવી છે. બે દિવસીય મહોત્સવના બીજા દિવસે માતાજીના મંદિરથી 125 કાસાની થાળી અને કલાત્મક બળદનો રથ નીકળે છે. આ રથમાં નાયક ભાઈઓ માતાજીના વેશમાં બિરાજમાન થાય છે. રથયાત્રા ઘુઘરા ગામના ઘુઘલેશ્વર મહાદેવ સુધી જાય છે. મહોત્સવમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48