Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન એક હત્યારાના મોબાઈલ ફોનમાંથી પુત્ર જીશાન સિદ્દીકીનો ફોટો મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ ફોટો આરોપીઓ સાથે તેમના હેન્ડલરે સ્નેપચેટ એપ દ્વારા શેર કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે શૂટર્સ અને કાવતરાખોરો સ્નેપચેટનો ઉપયોગ કરીને એકબીજાને મેસેજ મોકલતા હતા. લોરેન્સ ગેંગના હેન્ડલર તરફથી મળેલી સ્નેપચેટ પર સૂચનાઓ પછી આ મેસેજ ડિલિટ કરવામાં આવ્યો હતો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે બાબા સિદ્દીકીને મારવા માટે પહેલા આરોપીએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી રામ કનોજિયાએ પૂછપરછ દરમિયાન પોલીસને આ વાત કહી હતી.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા આરોપી રામ કનોજિયાએ જણાવ્યું કે શરૂઆતમાં શુભમ લોંકરે તેને અને નીતિન સપ્રેને બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રામ કનોજિયા મહારાષ્ટ્રના રહેવાસી છે, તેમને બાબા સિદ્દીકીની હત્યા કર્યા પછી શું થઈ શકે છે તેનો ખ્યાલ હતો, તેથી તેણે આ કોન્ટ્રાક્ટ ન લેવાનું નક્કી કર્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22