સોમનાથઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા, દરમિયાન કેજરીવાલે સોમનાથમાં સભા સંબોધી હતી. તેમણે રાજ્યમાં થયેલા કેમિકલ કાંડના 57 મૃતકોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી, ગુજરાતમાં લાગુ નામની દારુબંધીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. ઉપરાંત તેમણે દર મહિને 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વસ્તું ફ્રીમાં મળતી નથી છંતા પણ ગુજરાત ઉપર હજારો કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે ગુજરાતમાં થયેલા પેપરલીક મામલે પણ સરકારને આડેહાથ લીધી હતી.
કેજરીવાલની પાંચ મોટી જાહેરાત
1- દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાંચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનું ટાર્ગેટ)
2- જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને બેરોજગારને 3 હજાર ભથ્થું
3- 10 લાખ સરકારી નોકરીઓ પર ભરતી કરવામાં આવશે.
4- પેપરલીક કરનારાઓ વિરુદ્ધ કડક કાયદો. પારદર્શક અને સમયબદ્ધ સરકારી પરીક્ષાઓ
5- સહકારી ક્ષેત્રની નોકરીઓમાં સૌને સમાન તક
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post | 2023-05-27 12:35:42
જમીન કૌભાંડો પૂર્વ CM વિજય રૂપાણીનો પીછો નથી છોડતા ! પાંજરાપોળ જમીન કૌભાંડમાં કોંગ્રેસે હવે ઝપેટમાં લઇ લીધા | 2023-05-24 19:49:30
ગોંડલમાં નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ | 2023-05-22 14:09:12
પ્રેમલગ્ન બાદ પતિએ કહ્યું તું મને ગમતી નથી, મેં મોજ-મસ્તી માણવા અને કામવાળી મળી રહે એટલે તને પ્રેમ જાળમાં ફસાવી હતી | 2023-05-21 09:28:02
અસહ્ય ગરમી વચ્ચે ગોંડલમાં પવન અને કરા સાથે વરસાદ, આજે અમદાવાદમાં યલો યલર્ટ | 2023-05-21 08:45:04
લવ જેહાદ મામલે હર્ષ સંઘવીની ચીમકી, સલીમ સુરેશ બનીને પ્રેમ કરશે તો છોડીશું નહીં | 2023-05-18 15:48:06