(demo pic)
અમરેલીઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધી છે. અમરેલીના ધારીમાં આવી જ એક કલંકરૂપ ઘટના બની છે. જેમાં બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હવસખોર બનેવીની ધરપકડ કરી છે.
ધારીમાં સગા બનેવીએ 11 વર્ષીય સગીર સાળીને લલચાવે ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યાં અનુસાર સગીરા માતાનો માંડવો જોવા ગઇ હતી, તે દરમિયાન આરોપી બનેવીએ સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટનાની વિશે મોટી બહેનને જાણ કરી હતી. જો કે મહત્વની વાત એ છે કે સગી મોટી બહેનને તેના પતિની કરતૂત અંગે જાણ હોવા છતાં નાની બહેનની મદદ કરી ન હતી.
પછી પીડિતાએ સમગ્ર ઘટના વિશે તેના પિતાને જાણ કરતાં સગીરાના પિતાએ જમાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે રોહિત મકવાણાની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે તેની સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48