કપાસ વીણીને પરત ફરી રહેલા 5 લોકોનો આકાશી આફતે જીવ લીધો
એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સન્નાટો
અમરેલીઃ આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશી વીજળી પડતા 5 લોકોનાં મોત થઇ ગયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કપાસ વીણી પરત ફરી રહેલા પાંચેય મજૂરો પર વીજળી પડતા મોતને ભેટ્યાં હતા. જ્યારે ત્રણ લોકો ગભરાઇ જતા હોસ્પિટલમાં ખસેડાયા છે.
લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા 5 લોકોનાં કમકમાટીભર્યા મોત થતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો છે. પાંચમાંથી ત્રણ લોકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે, મૃતકોમા 4 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ આ વીજળી પડવાની ઘટના બની હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
વિદેશ જવાની ઘેલછામાં વિજાપુરના એક યુવકે ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં થયો ખુલાસો- Gujarat Post | 2025-07-07 14:40:59
24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં 8.6 ઈંચથી પાણી પાણી થયા રસ્તાઓ | 2025-07-03 20:14:37
અમરેલી સિવિલ હોસ્પિટલમાં કાર વડે યુવકને કચડી નાખવાનો પ્રયાસ, સનસનાટીભરી ઘટના CCTVમાં કેદ | 2025-07-02 08:48:28
અમદાવાદથી સોમનાથ ઝડપથી પહોંચાશે, નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે ને મળી મંજૂરી | 2025-07-01 15:12:44