(file photo)
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અદાણી મુદ્દે પહેલી વખત ખુલીને વાત કરી છે. શાહે કહ્યું કે સીબીઆઈ અને ઇડી જેવી તપાસ એજન્સીઓ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. શુક્રવારે રાત્રે એક કોન્ક્લેવમાં બોલતા શાહે કહ્યું કે વિપક્ષી નેતાઓના તમામ આરોપો પાયાવિહોણા છે અને જો તેમને તપાસ એજન્સીઓના કામ પર શંકા હોય તો તેઓ તેમને કોર્ટમાં પડકારી શકે છે.
અદાણી ગ્રુપ છેતરપિંડી કેસમાં તપાસ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશો સાથે બે સભ્યોની સમિતિની રચના કરી છે. જો કોઈ ભૂલ થઈ હોય, તો કોઈને પણ છોડવા જોઇએ નહીં, દરેકને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ હોવો જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ પાયાવિહોણા આક્ષેપો ન કરવા જોઈએ કારણ કે તેઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી.
રાહુલે કહ્યું કે મોદી-અદાણીએ દેશ બરબાદ કરી નાખ્યો
કોંગ્રેસ મોદીને અદાણી મુદ્દે ઘેરી રહી છે
કોન્કલેવમાં બોલતા શાહે કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા હતા,ગૃહમંત્રીએ કહ્યું કે આ નેતાઓને કોર્ટમાં જતા કોણ રોકી રહ્યું છે ? તેમના પક્ષમાં સારા વકીલો છે. તેઓ અદાણી સામે કોર્ટમાં જઇ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03