અંબાજીઃ છેલ્લા કેટલાક દિવસોથી અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે અંબાજીમાં 'ચીક્કી નાબૂદ કરો અને મોહનથાળ ચાલુ કરો'ના પોસ્ટર્સ લાગ્યા છે. યાત્રાધામ અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ, જુના નાકા, ગબ્બર સર્કલ, શક્તિદ્વાર પર આ પોસ્ટર્સ લાગ્યા છે. તમામ યાત્રિકોને ચીક્કી લેવાનું ટાળો અને મોહનથાળ પ્રસાદની માગણી કરો તેવી અપીલ કરાઇ છે.
અંબાજીમાં પ્રસાદના વિવાદનો મુદ્દો ધારાસભ્ય પ્રવિણ માણી કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં ઉઠાવશે. પ્રવીણ માળીએ કહ્યું કે લોકોની લાગણી અને માંગણી વિવિધ માધ્યમોથી વ્યક્ત થઇ રહી છે. અમે આ મામલે કલેક્ટર સાથે ચર્ચા કરીશું.
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા કૉંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા.ચીક્કી બંધ કરીને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે. મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
બાયડના નવા ઉંટરડાની સનસનીખેજ ઘટના...નિવૃત શિક્ષકે ગ્રાઇન્ડરથી પત્નીનું ગળું કાપ્યુ, જાતે ગળે ટૂંપો દઇને કરી આત્મહત્યા | 2024-04-16 18:36:11
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31