ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે ચૂંટણી
ચંડીગઢઃ પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને આપી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ તેમની પાર્ટી બનાવશે. કેપ્ટને ખેડૂત આંદોલન પૂર્ણ કરવાની શરત પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની પણ વાત કરી છે.
રવીન ઠુકરાલે ટ્વીટ કર્યું, "પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે.એક વર્ષથી વધુ સમયથી પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા અમારા ખેડૂતો પંજાબ અને ત્યાંના લોકોના હિતોની સેવા માટે ટૂંક સમયમાં અમારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરીશુું.
અન્ય એક ટ્વિટમાં કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, "જો ખેડૂતોનું આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો 2022 પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકોની શેરિંગ અંગે અપેક્ષા છે. કોંગ્રેસ સાથે વિવાદ બાદ કેપ્ટનનું સીએમ પદ ગયું હતુ બાદમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓને મળ્યાં હતા અને પંજાબને લઇને અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
https://www.gujaratpost.in/news/listing/Gu
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02