અમદાવાદમાં શુક્રવારે નીકળશે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા
મોટી સંખ્યામાં નગરજનો ઉમટશે, સુરક્ષાને લઇને સઘન વ્યવસ્થા
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગ્નાથની 148મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. અષાઢી બીજે જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટેનું એક મેગા રિહર્સલ આજે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે 7 વાગ્યે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી. સવારે 7 વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે રથયાત્રા જ નીકળી હોય, એ પ્રમાણે નીકળ્યાં હતા.
સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ નિજ મંદિર ખાતે પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતા તમામ દબાણો અને અલગ અલગ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ હોલ્ડ લઈને પોલીસ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સુરક્ષાને લઇને સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
ATS એ નકલી ગન લાયસન્સમાં 7 ની ધરપકડ કરી, હજુ 100 થી 150 નકલી લાઈસન્સ હોવાની શક્યતા | 2025-07-14 18:52:18
કોણ છે અર્પિત સાગર ? આ મહિલા IAS અધિકારીએ હાઇવે પર ખાડાઓ માટે NHAI અધિકારીને દંડ ફટકાર્યો | 2025-07-14 09:09:12
અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએ તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી | 2025-07-14 08:53:08
રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, વિમાનના અકસ્માત પહેલા શું થયું હતું ? છેલ્લી ઘડીએ પાઇલટ્સ વચ્ચે આ વાત થઇ હતી. | 2025-07-12 09:03:13
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20