2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું કોંગ્રેસનું લક્ષ્ય
પાર્ટીને મજબૂત બનાવવા અનેક ફેરફારો કરાશે
અમદાવાદઃ સરદાર પટેલ સ્મારકમાં CWCની બેઠકમાં કોંગ્રેસના 158 સભ્યો હાજર રહ્યાં હતા. PCCના તમામ પ્રમુખ અને સભ્યો હાજર રહ્યાં હતા. બેઠકમાં દેશની વર્તમાન સ્થિતી અને કોંગ્રેસના ભવ્ય ભૂતકાળ પર ચર્ચાઓ થઇ હતી.
આ બેઠક પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સંબંધો અંગે બોલ્યાં હતા. તેમને કહ્યું કે આપણા બે મહાન નેતાઓ વચ્ચે મતભેદની વાતો ખોટી છે. બંને નેતાઓએ ગાંધીજીના નૈતૃત્વમાં દેશની આઝાદી માટે મોટો ફાળો આપ્યો હતો. સાથે જ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યાં હતા.
આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, દિગ્વિજયસિંહ સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતા, આ બેઠક બાદ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યાં હતા, તેમને આશ્રમમાં બાપુની અનેક વસ્તુઓ નીહાળી હતી. આવતીકાલે પણ અધિવેશનના બીજા દિવસમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
The Extended Congress Working Committee (CWC) meeting is underway in Ahmedabad, led by Congress President Shri @kharge.
CPP Chairperson Smt. Sonia Gandhi ji, Leader of Opposition Shri @RahulGandhi, and other senior Congress leaders are in attendance.
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
પહેલગામ હુમલોઃ એક એકને વીણીને જવાબ અપાશે, જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે: હર્ષ સંઘવી- Gujarat Post | 2025-04-23 12:39:11
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ, પંજાબ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ- Gujarat Post | 2025-04-22 14:16:57
કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા આદેશ, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં....! | 2025-04-21 18:40:44
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
રેંટિયોનાં 90 વર્ષ- એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ | 2025-04-25 18:43:16
સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ જુગારધામ, 11 લોકોની ધરપકડ | 2025-04-25 07:22:23
મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા | 2025-04-21 17:01:03