મુંબઇઃ ટીવી ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર આવ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. 'સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી.દિવ્યા કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલ (SRV Hospital)માં એડમિટ કરવામાં આવી હતી. જો કે તેના ભાઇના મતે દિવ્યાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયું છે.
દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરી હતી. તબિયત વધારે બગડતાં તેને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં શિફ્ટ કરી હતી. દિવ્ય છેલ્લા ઘણા મહિનાઓથી પર્સનલ લાઈફને લીધે ટેન્શનમાં હતી.તેના લગ્ન જીવનમાં ઘણી તકલીફો હતી. દેવાશીષનું માનીએ તો દિવ્યાના પતિ સાથે સારા સંબંધો ન હતા.
દિવ્યા ભટનાગરના નિધન પર સાથ નિભાના સાથિયા ફેમ દેબોલીના ભટ્ટાચાર્યે શોક વ્યક્ત કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે જ્યારે કોઈ કોઈની સાથે નથી હોતું ત્યારે બસ તું જ હતી. દિવુ તુ મારી પોતાની હતી, જેને હું વઢી શકતી હતી. રિસામણા લઈ શકતી હતી, દિલની વાત કરી શકતી હતી.મને ખબર છે કે તારું જીવન ખુબ મુશ્કેલીઓથી ભરેલુ હતું. તકલીફો વેઠવા લાયક ન હતી, પણ આજે મને ખબર છે કે તું એક સારી જગ્યાએ છે, તમામ તકલીફોથી દૂર. હું તને યાદ કરીશ દિવુ. તને ખબર હતી કે હું તને ઈચ્છતી હતી અને પ્રેમ કરતી હતી. તુ મોટી હતી પણ બાળકી પણ તુ જ હતી. તારા આત્માને ભગવાન શાંતિ આપે. તું જ્યાં પણ હોય બસ ખુશ રહે. તું હંમેશા યાદ આવીશ. આઈ લવ યુ. તુ બહુ જલદી જતી રહી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10