મુંબઈઃ બોલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ તરીકે જાણીતા આમીર ખાને પત્ની કિરણ રાવથી તલાક લેવાનો નિર્ણય લીધો છે. બંને 15 વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડશે. આ અંગે તેમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું છે કે અમે જિંદગીનું નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યાં છીએ. પતિ-પત્ની તરીકે સાથે નહીં રહીએ પણ કો-પેરેન્ટ્સ અને ફેમિલી તરીકે એકબીજાની સાથે રહીશું.
ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે, આ 15 ખૂબસુરત વર્ષોમાં અમે સાથે જીવનનો ભરપૂર આનંદ અને ખુશી શેર કરી છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. અમે જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીશું. પતિ-પત્ની તરીકે નહીં પણ સહ માતા-પિતા અને પરિવાર તરીકે. અમે થોડા સમય પહેલા જ અલગ થવાનું પ્લાનિંગ શરૂ કર્યુ હતું. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપી રહ્યાં છીએ.
અમે અલગ-અલગ રહેવા છતાં પોતાના જીવનને એક પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા દિકરા પ્રત્યે સમર્પિત રહીશું, જેનુ પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, ફાઉન્ડેશન તથા અન્ય યોજનાઓ પર સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું. નોંધનિય છે કે આમિર ખાનના આ બીજા લગ્ન હતા 15 વર્ષ પહેલા પણ તેના એક વખત છૂટાછેડા થઇ ચુક્યા છે.
Actor Aamir Khan and his wife Kiran Rao, in a joint statement announce divorce after 15 years of marriage.
— ANI (@ANI) July 3, 2021
The couple said, "We would like to begin a new chapter in our lives - no longer as husband and wife, but as co-parents and family for each other." pic.twitter.com/gnQd2UPLTZ
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10