પંચમહાલઃ ફરીયાદીની વડીલો પાર્જીત જમીન આવેલ છે (વડીલોપાર્જિત મિલકત ત્રણ પેઢી સુધી કોપાર્સનરી (સમભાગી) મિલકત ગણાય) તેમાં ફરિયાદીના પિતાનું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોવાથી અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવ્યાં હતા.
ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરી હતી. જેની જાણ ફરિયાદીને થતા જે નોંધથી હક કમી થયેલ તે નોંધ પડાવવા સંલગ્ન કાગળો રજૂ થયેલા, તેની નકલો મેળવવા ફરિયાદીએ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. જે અરજી અન્વયે જરૂરી કાગળો કાઢી આપવા આરોપી અશોકકુમાર હરિપ્રસાદ જોશી હોદ્દો- પટાવાળા (કરાર આધારિત )રેકર્ડ શાખા કાલોલ મામલતદાર કચેરી કાલોલ. જી.પંચમહાલે રૂ.400 ની માંગણી કરી હતી.
પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર- 1064 ઉપર સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યાં વગર રૂ. 400 કાલોલ મામલતદાર કચેરી રેકર્ડ શાખાની ઓફિસ લાંચના લીધા અને તે ઝડપાઇ ગયો છે.
ટ્રેપીંગ અધિકારી : એચ.પી.કરેણ
પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. , ગોધરા તથા ટીમ
સુપરવિઝન અધિકારી : બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી., પંચમહાલ એકમ, ગોધરા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07