હાલમાં રાજ્ય સરકાર સિંગતેલ 197 રૂપિયે ખરીદે છે
તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના 71 લાખ કાર્ડધારકો માટે મોટો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં તહેવારો સમયે રાજ્ય સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. રક્ષાબંધન, સાતમ-આઠમ જેવા તહેવારો આવી રહ્યાં છે ત્યારે 200 રુપિયા પ્રતિ લિટરના ભાવથી મળતું સિંગતેલ રાજ્ય સરકાર માત્ર રૂ.100ના ભાવે આપશે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી.આ જાહેરાત મુજબ સરકારે આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના 71 લાખ કાર્ડધારકો માટે નિર્ણય કર્યો છે.
71 લાખ કાર્ડધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લિટર સિંગતેલ સસ્તા દરે આપે છે, ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સિંગતેલની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે, એ સિંગતેલ કાર્ડધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે.
આ સિંગતેલ 197 રૂપિયે રાજ્ય સરકાર ખરીદે છે, જેમાં 180 રૂપિયા તેની ખરીદ કિંમત છે. 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચ મળીને કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સિંગતેલની ખરીદી કરાય છે. જો કે હવે સરકાર જરૂરિયાતમંદોને 100 રૂપિયામાં એક લિટર સિંગતેલ આપશે. જો કે આ યોજના થોડા સમય માટે જ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર | 2023-09-20 10:51:51
કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post | 2023-09-20 10:08:59
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post | 2023-09-18 19:35:07
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક વિધાનસભામાં થયું રજૂ, હવે અધ્યાપકો ટ્યુશન નહીં કરાવી શકે- Gujarat Post | 2023-09-16 10:55:29
IAS વિજય નહેરા, મનીષ ભારદ્વાર ડેપ્યુટેશન પર જશે દિલ્હી- Gujarat Post | 2023-09-16 10:53:38
ગુજરાત વિધાનસભા બની પેપર લેસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યું લોકાર્પણ- Gujarat Post | 2023-09-13 10:59:26
વિવાદો વચ્ચે ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું, પંકજ ચૌધરીએ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પદ છોડ્યું | 2023-09-12 12:38:57