ગોધરાઃ બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયા છે. પરિવાર પુત્રની સગાઈ માટે વાપી જવાનો હતો, આ ખુશીનો પ્રસંગ માતમ ફેરવાઇ ગયો હતો.
બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં રહેતા કમલભાઇ દોશીનો પરિવાર તેમના પુત્ર દેવ દોશીની સગાઇ માટે ઉત્સાહમાં હતો. તે પુત્રની સગાઈ માટે વાપી જવાના હતા અને વહેલી સવારે અચાનક આગ લાગતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગાઢ ઊંઘમાં સૂતા પરિવારનું ગૂગળામણથી મોત થયું છે.
મૃતકોમાં કમલભાઇ દોશી, દેવલબેન દોશી, દેવ દોશી અને રાજ કમલ દોશીનો સમાવેશ થાય છે. કમલભાઇ દોશી શહેરના જાણીતા વર્ધમાન જવેલસના માલિક હતા.
આસપાસના લોકોને જાણ થતા ફાયરબ્રિગેડ બોલાવવામાં આવી હતી. તેમને આગ પર કાબૂ મેળવી લીધો છે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07