Thu,25 April 2024,10:21 am

આદિત્ય નારાયણ અને શ્વેતા લગ્નના બંધનમાં બંધાયા ફોટો થયા વાયરલ

  • આદિત્ય નારાયણ અને શ્વેતા લગ્નના બંધનમાં બંધાયા ફોટો થયા વાયરલ


આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્ન 1 ડિસેમ્બરે નજીકના સંબંધીઓની હાજરીમાં થયા હતા. તેમના લગ્નની સુંદર તસવીરો સામે આવી ગઇ છે અને સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઇ રહી છે. પરિવાર આ લગ્નમાં ઘણાં જ આનંદમાં દેખાય છે. આદિત્ય અને શ્વેતાની જોડી ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે.
  • આદિત્ય નારાયણ અને શ્વેતા લગ્નના બંધનમાં બંધાયા ફોટો થયા વાયરલ
  • આદિત્ય નારાયણ અને શ્વેતા લગ્નના બંધનમાં બંધાયા ફોટો થયા વાયરલ